વૈજ્ઞાનિક દ્વારા તારણ કાઢવામાં આવ્યું કે, તીડ નો એક પગ તૂટવા થી તેને ઓછું સંભળાતું તેથી તે ઓછું કૂદી શક્યું અને ક્રમશ: પગ તૂટતાં ગયા અને છેલ્લે તીડ નો એક પણ પગ ન રહ્યો ત્યારે તીડ બહેરું થઈ ગયું તેથી તે હાલી પણ શક્યું નહિ.
બોધ : આ વાર્તામાં આપણને ખબર છે કે, તીડ તેના પગ તૂટવાના કારણે બહેરું થયું નથી પરંતુ કૂદવા માટે ની ક્ષમતા (શકિત) પગ તૂટવા થી ઓછી થઈ જેના કારણે કૂદી શકતું ન હતું. આમ આપણે પણ જીવનમાં બનતી બે ઘટનાઓને એકબીજા સાથે કોઈપણ સંબંધ ન હોવા છતાં તેને જોડવાનો પ્રયાસ કરીએ છીએ, જેના કારણે અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો નો જન્મ થાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો